મહેસાણા: PM સ્વનિધિ યોજના અંતર્ગત નાના વ્યવસાયકારોએ મેળવ્યો લાભ, જીવન થયુ ખુશખુશાલ
કોરોનાકાળ દરમ્યાન ભાંગી પડેલા વ્યવસાયને ફરી બેઠા કરવા માટે અનેક લાભાર્થીઓને પીએમ સ્વનિધિ યોજના સહાયભૂત થઈ છે
કોરોનાકાળ દરમ્યાન ભાંગી પડેલા વ્યવસાયને ફરી બેઠા કરવા માટે અનેક લાભાર્થીઓને પીએમ સ્વનિધિ યોજના સહાયભૂત થઈ છે