અમદાવાદ: ગૃહપ્રધાન અમિત શાહે પ્રતિકાત્મક દાંડીયાત્રાનો કરાવ્યો પ્રારંભ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં પાલડી ખાતેના કોચરબ આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં પાલડી ખાતેના કોચરબ આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા.
ગાંધીનગરના રૂપાલ ગામમાં હજારો વર્ષો જૂની પલ્લીની પરંપરા કોરોના કાળ વચ્ચે પણ અકબંધ રહી છે.