ટ્રેનના એસી કોચમાં મુસાફરી દરમિયાન કોરોનાનું નો ટેન્શન, એન્ટિવાયરલ ટેક્નોલોજીનો ઉપયોગ થશે
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા વિકસિત નવી ડિસઇન્ફેક્શન ટેક્નોલોજી કોરોના વાયરસના હવાના સંક્રમણને ઘટાડવા માટે સંપૂર્ણપણે અસરકારક છે.
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા વિકસિત નવી ડિસઇન્ફેક્શન ટેક્નોલોજી કોરોના વાયરસના હવાના સંક્રમણને ઘટાડવા માટે સંપૂર્ણપણે અસરકારક છે.
કોરોના વાયરસ રોગચાળાની ચિંતાને કારણે 2020-21માં એરકન્ડિશન્ડ કોચમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં 70 ટકાથી વધુનો ઘટાડો થયો છે.