દિવાળી પહેલા રાજ્યમાં 10 IAS અધિકારીઓની બદલી,ભરૂચના કલેક્ટર તરીકે તુષાર સુમેરાની નિયુક્તિ
રાજ્ય સરકાર દ્વારા બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે અને 10 જેટલા આઈ.એ.એસ.અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે અને 10 જેટલા આઈ.એ.એસ.અધિકારીઓની બદલી કરવામાં આવી છે.