ભરૂચ: સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મેઘરાજાને કરાયો તિરંગાનો શણગાર
આજરોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભરૂચમાં સ્થાપિત મેઘરાજાની પ્રતિમાને તિરંગાનો અદભૂત શણગાર કરવામાં આવ્યો હતો. ગુજરાત, સમાચાર
આજરોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભરૂચમાં સ્થાપિત મેઘરાજાની પ્રતિમાને તિરંગાનો અદભૂત શણગાર કરવામાં આવ્યો હતો. ગુજરાત, સમાચાર
ધ્વજારોહણ અને ઝંડો ફરકાવવા વચ્ચે એક મોટુ અંતર છે.જ્યારે તિરંગાને નીચેથી દોરી બાંધી તેને ખેંચીને ફરકાવવામાં આવે છે, તેને…
સુરેન્દ્રનગરમાં દેશભક્તિના અનેક રંગ જોવા મળ્યા હતા ત્યારે આજરોજ નગરજનોએ 1500 ફૂટ લાંબો ત્રિરંગો લહેરાવ્યો હતો
પ્રજાસત્તાક પર્વને લઈ દેશભક્તિ બતાવવા માટે લોકો થનગનતા હોય છે. આ દિવસની લોકો જુદી જુદી રીતે ઉજવણી કરતા…
15મી ઓગષ્ટની સુરત શહેરમાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. જે દિવસની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા
આજે સમગ્ર દેશ 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. રાજધાની દિલ્હીના લાલ કિલ્લાથી લઈને છેવાડાના ગામડાઓ સુધી…
સુપ્રસિદ્ધ ધામ ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરે મહંત પરિવાર દ્વારા મંદિરના શિખર પર તિરંગા રંગની ધજા ચડાવવામાં આવી
સુરત શહેરના વેસુ વિસ્તારમાં ફેશન ડિઝાઇન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગાના 8 મીટરનો વિશાળ ગારમેન્ટ તૈયાર કરાયો કર્યો છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 58માં સ્થાપના દિન નિમિત્તે ધ્વજારોહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે
તિરંગો એટલે ભારતીયોનો શાન અને માન હોય છે. અને તેના માટે એ કઈ પણ કરવા તૈયાર હોય છે.