અમદાવાદ : રાજયની આંગણવાડીના 14 લાખ છાત્રોને સરકાર આપશે ગણવેશ
ગાંધીનગર ખાતે રાજયકક્ષાનો કાર્યક્રમ યોજાયો, ડીજીટલ સમારંભમાં મુખ્યમંત્રી રહયાં ઉપસ્થિત.
ગાંધીનગર ખાતે રાજયકક્ષાનો કાર્યક્રમ યોજાયો, ડીજીટલ સમારંભમાં મુખ્યમંત્રી રહયાં ઉપસ્થિત.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આંગણવાડિના ૩-૬ વર્ષના બાળકોને રાજ્ય કક્ષાનો ગણવેશ વિતરણનો કાર્યક્રમ વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયો…
ભાવનગર શહેર સહિત રાજ્યભરની આંગણવાડીઓમાં અભ્યાસ કરતા બાળકો માટે ગણવેશ વિતરણનો કાર્યક્રમ મુખ્યમંત્રી વિજય રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો…