ભરૂચ ભરૂચ: વાગરાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણી પીવાથી 25થી વધુ ઉંટના મોતનો મામલો,ONGCને ફટકારાયો રૂ.50 લાખનો દંડ વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણી પીવાથી 25થી વધુ ઉંટના મોત નિપજવાની ઘટનામાં તંત્રએ કડક એક્શન લીધા છે. By Connect Gujarat 26 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn