ભરૂચ ભરૂચ : નંદેલાવ બ્રિજના ફૂટપાથનો ભાગ ધરાશાયી થતાં દોડધામ, 5 વાહનોમાં નુકશાન, કોઈ જાનહાનિ નહીં... શહેરના નંદેલાવ વિસ્તારમાં આવેલ ઓવર બ્રિજની બાજુમાં ચાલવા માટેના ફૂટપાથનો ભાગ અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat 14 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn