દુનિયા ભારત સરકારે જાહેર કરેલા ખાલિસ્તાની આતંકવાદી KTF ચીફ હરદીપ નિજ્જરની કેનેડામાં હત્યા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને કેનેડામાં ઠાર કરવામાં આવ્યો છે. નિજ્જર આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)નો ચીફ હતો. By Connect Gujarat 19 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn