ગુજરાતઅંબાજી મંદિરના પ્રસાદ મોહનથાળમાં થઈ ગોલમાલ, ફૂડ વિભાગે લીધેલા ઘીના સેમ્પલ ફેલ.... ફૂડ વિભાગ દ્વારા અંબાજીમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલ ફેઇલ થયા છે. ખાસ વાત છે, જે ઘીના ડબ્બાના સેમ્પલ ફેઇલ થયા છે તેનો સંબંધ અંબાજીના મોહનથાળના પ્રસાદ સાથે છે. By Connect Gujarat 03 Oct 2023 15:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn