ભરૂચ: નર્મદા નિગમે 18 વર્ષથી 8 કરોડનું વળતર નહિ ચૂકવતાં અંતે કોર્ટે મિલકત જપ્ત કરતા ચકચાર
જંબુસર તાલુકાના ભડકોદ્રા અને કનસાગર ગામના ખેડુતોને નહેર માટે સંપાદિત કરેલી જમીનનું વળતર 18 વર્ષ બાદ પણ ન મળતા કોર્ટના આદેશથી નહેર વિભાગની કચેરીનું ફર્નિચર જપ્ત કરી લેવામાં આવ્યું હતું
/connect-gujarat/media/post_banners/c8873d2cf8c63b41c037416b28cd07b920ea19df45d4ebfa654d3ec5361af0ad.jpg)
/connect-gujarat/media/post_banners/1352abcbc69b18ad888ad4c86e7cc02a76a12e6d13940975d19f2d2a4600b7f3.jpg)