દુનિયાસુદાનમાં 400થી વધુ લોકોના મોત બાદ 72 કલાકનો યુદ્ધવિરામ લાગુ, ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે ભારતીયોનો બચાવ કેન્દ્ર સરકારે સંઘર્ષગ્રસ્ત સુદાનમાંથી ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે 'ઓપરેશન કાવેરી' શરૂ કર્યું છે. By Connect Gujarat 25 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn