ગુજરાતજામનગર: જળ સ્ત્રોતોમાંથી કાંપ દૂર કરી જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે અભિયાન શરૂ કરાશે જીલ્લામાં જળ સ્ત્રોતોમાંથી કાંપ દૂર કરી જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે જૈન સંગઠન ફાઉન્ડેશન દ્વારા આજે જિલ્લા કલાકેટર સાથે એમઓયુ કરવામાં આવ્યુ છે. By Connect Gujarat 31 May 2023 18:17 ISTShare Twitter Share Whatsapp LinkedIn