દુનિયાસદીનો વિનાશક ભૂકંપ : તુર્કી-સીરિયામાં મૃત્યુઆંક 21 હજારને પાર, કાટમાળમાંથી હજુ પણ નીકળી રહ્યા છે મૃતદેહો.. તુર્કી અને સીરિયામાં ભૂકંપ આવ્યાને લગભગ પાંચ દિવસ થઈ ગયા છે, પરંતુ કાટમાળ નીચેથી મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે. By Connect Gujarat 10 Feb 2023 08:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn