ભરૂચભરૂચ:હિંદુઓના મકાન ઊંચી કિંમતે ખરીદવાની લાલચ આપી વોટ્સએપ મેસેજ કરનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ હાથીખાના તથા આસપાસના વિસ્તારમાં અશાંતધારાનો અમલ થતો નહિ હોવાથી થોડા દિવસો પહેલાં સ્થાનિકોએ રોષ વ્યકત કર્યો હતો By Connect Gujarat 22 Nov 2021 15:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn