Home > અન્ય > ટેકનોલોજી > BSNLને બેઠી કરવા મોદી સરકારનો મોટો નિર્ણય ! 1.64 લાખ કરોડના પેકેજની મંજૂરી આપી
BSNLને બેઠી કરવા મોદી સરકારનો મોટો નિર્ણય ! 1.64 લાખ કરોડના પેકેજની મંજૂરી આપી
સરકારે BSNL માટે 1.64 લાખ કરોડનું પેકેજ મંજૂર કર્યું છે. કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે એવું પણ કહ્યું કે સરકાર BSNLને એડમિનિસ્ટ્રીટેટિવ સ્પેક્ટ્રમની ફાળવણી પણ કરશે
BY Connect Gujarat Desk27 July 2022 12:54 PM GMT

X
Connect Gujarat Desk27 July 2022 12:54 PM GMT
દેશમાં 5જી સ્પેક્ટ્રમની હરાજી ચાલી રહી છે. ત્યારે હવે સરકારી માલિકીની ટેલિકોમ કંપની BSNLને ઉગારવા માટે મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટની મળેલી બેઠકમાં BSNLને લઈને એક મોટો નિર્ણય લેવાયો છે. કેબિનેટની બેઠકમાં સરકારે BSNLને ઉગારવા 1.64 લાખ કરોડના પેકેજની મંજૂરી આપી દીધી છે. કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકારે BSNL માટે 1.64 લાખ કરોડનું પેકેજ મંજૂર કર્યું છે. કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે એવું પણ કહ્યું કે સરકાર BSNLને એડમિનિસ્ટ્રીટેટિવ સ્પેક્ટ્રમની ફાળવણી પણ કરશે જેનાથી તેને 4G સેવાઓ વિસ્તારવામાં મદદ મળશે.
Next Story
રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 459 નવા કેસ નોધાયા, 922 દર્દીઓએ કોરોનાને આપી...
12 Aug 2022 4:45 PM GMTભરૂચ: K.J.ચોકસી પબ્લિક લાયબ્રેરીના ગ્રંથપાલ દ્વારા આઝાદીના અમૃતકાળની...
12 Aug 2022 3:20 PM GMTઅંકલેશ્વર : GIDCમાં આવેલ યોગેશ્વરનગરમાં 28 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ...
12 Aug 2022 3:02 PM GMTઅંકલેશ્વર : ગડખોલ વિસ્તારની રાધેક્રિષ્ના સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો...
12 Aug 2022 2:18 PM GMTભરૂચ : નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા, સરદાર સરોવર ડેમમાંથી 1.50 લાખ...
12 Aug 2022 1:24 PM GMT