• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

EPFOના બદલાયા નિયમ, PF ખાતાધારકના મોત પર નોમિનીને સરળતાથી પૈસા મળશે

author-image
By Connect Gujarat 21 May 2024 in બિઝનેસ Featured
New Update
EPFOના બદલાયા નિયમ, PF ખાતાધારકના મોત પર નોમિનીને સરળતાથી પૈસા મળશે

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ PF ખાતાધારકના ડેથ ક્લેમના નિયમોને સરળ બનાવી દીધા છે. નિયમોમાં ફેરફારને કારણે હવે PF ખાતાધારકના નોમિનીને સરળતાથી પૈસા મળી જશે. EPFOએ આ જાણકારી આપતા એક પરિપત્ર બહાર પાડ્યો છે. હવે નવા નિયમ મુજબ, જો કોઈ પીએફ ખાતાધારકનું મૃત્યુ થાય છે અને તેનું પીએફ ખાતું આધાર સાથે લિંક નથી થયું અથવા આધાર કાર્ડમાં આપવામાં આવેલી માહિતી પીએફ ખાતા સાથે આપવામાં આવેલી માહિતી સાથે મેળ ખાતી નથી, તો પણ તે ખાતાધારકના પૈસા તેના નોમિનીને ચૂકવી દેવામાં આવશે.

નોમિનીને પૈસા મેળવવામાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને EPFOએ મૃત્યુના દાવા સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. નિયમોમાં ફેરફાર પહેલા, જો આધારની વિગતોમાં કોઈ ભૂલ હોય અથવા ટેક્નિકલ સમસ્યાને કારણે આધાર નંબર નિષ્ક્રિય થઈ ગયો હોય તો ડેથ ક્લેમ લેવામાં મુશ્કેલી પડતી હતી. અધિકારીઓએ મૃત સભ્યની આધાર વિગતોને મેચ કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડતા હતા. જેના કારણે ક્લેમ મેળવવામાં ઘણો સમય લાગતો હતો અને નોમિનીને ઘણી દોડધામ કરવી પડી હતી.

#ConnectGujarat #EPFO #PF account holder #nominee #money easily
Related Articles
Latest Stories
જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી... logo logo
LIVE

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    ભરૂચ : ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન હેઠળ તમામ તાલુકાઓમાં કેમ્પ યોજાયો

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    અંકલેશ્વર : ભારે વરસાદના કારણે અત્યંત બિસ્માર બન્યો NH-48, ખરોડ નજીક માર્ગનું સમારકામ હાથ ધરાયું..

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...
  • અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ
  • ભરૂચ : ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન હેઠળ તમામ તાલુકાઓમાં કેમ્પ યોજાયો
  • સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...
  • અંકલેશ્વર : ભારે વરસાદના કારણે અત્યંત બિસ્માર બન્યો NH-48, ખરોડ નજીક માર્ગનું સમારકામ હાથ ધરાયું..
  • ભરૂચ: વાગરાના કડોદરા ગામે કોંગ્રેસે કરી જનતા રેડ, મનરેગા કૌભાંડને ઉજાગર કર્યાનો દાવો
  • અંકલેશ્વર: જુના દીવા ગામના તળાવમાં સેંકડો માછલીના મોત, આમલાખાડીનું પાણી ભળ્યુ હોવાના આક્ષેપ
  • ભારતીય વાયુસેનામાં અગ્નિવીરોની ભરતી, આ તારીખથી અરજી પ્રક્રિયા થશે શરૂ
  • ભરૂચ: વરસાદના કારણે બિસ્માર બનેલા માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ, માર્ગ અને મકાન વિભાગની 16 ટીમ કામે લાગી


© Copyrights 2024. All rights reserved.

Powered by