🔴 Breaking
ભરૂચ : નંદેલાવ બ્રિજ પર સામાન્ય બોલાચાલીમાં હિંસક અથડામણ,છ લોકો ઇજાગ્રસ્તભરૂચ : ગધેડાને બચાવવાના પ્રયાસમાં મોપેડ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માતે યુવકનું કરુણ મોત…ભાવનગર : પાલીતાણાના ગરજીયા ગામે સિંહનો આતંક, માલધારી પર કર્યો જીવલેણ હુમલોવલસાડ : 3 સંતાનોની સારસંભાળ માટે યુવતીના અપહરણનો કારસો, પોલીસે મહારાષ્ટ્રથી 4 શખ્સોને દબોચી લીધા…ભરૂચ : નંદેલાવ બ્રિજ પર સામાન્ય બોલાચાલીમાં હિંસક અથડામણ,છ લોકો ઇજાગ્રસ્તભરૂચ : ગધેડાને બચાવવાના પ્રયાસમાં મોપેડ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માતે યુવકનું કરુણ મોત…ભાવનગર : પાલીતાણાના ગરજીયા ગામે સિંહનો આતંક, માલધારી પર કર્યો જીવલેણ હુમલોવલસાડ : 3 સંતાનોની સારસંભાળ માટે યુવતીના અપહરણનો કારસો, પોલીસે મહારાષ્ટ્રથી 4 શખ્સોને દબોચી લીધા…

ભરૂચ

ભરૂચ: ઇનર વ્હીલ ક્લબના નવા હોદ્દેદારોનો પદ ગ્રહણ સમારોહ યોજાયો

Jul 20, 2021 1 min read

ભરૂચની ઇનર વ્હીલ ક્લબના નવા વર્ષના હોદ્દેદારોનો પદ ગ્રહણ સમારોહ યોજાયો જેમાં કિન્નર સમાજનાં અગ્રણીઓનું સન્માન કરાતા લાગણી…

અંકલેશ્વર : બાંગ્લાદેશી આરોપીનું આતંકવાદી કનેકશન આવ્યું સામે, બાંગ્લાદેશમાં જ આરોપીએ ચાર ખુન કર્યા છે

Jul 20, 2021 1 min read

બાંગ્લાદેશથી ગુજરાતમાં ગેરકાયદે આવી અંકલેશ્વરમાં વસવાટ કરતાં ચાર બાંગ્લાદેશીઓની હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની તપાસ દરમિયાન…

ભરૂચ : પેજ સમિતિના પ્રણેતા સી.આર.પાટીલના કાર્યકાળનું 1 વર્ષ પૂર્ણ, ભાજપ દ્વારા વૃક્ષારોપણ કરાયું

Jul 20, 2021 1 min read

ગુજરાત BJP પેજ સમિતિના પ્રણેતા છે સી.આર.પાટીલ, સી.આર.પાટીલના કાર્યકાળનું 1 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ.

ભરૂચ : ઝઘડીયા ખાતે 300થી વધુ યુવાનો AAPમાં જોડાતા રાજકીય ક્ષેત્રે ગરમાવો

Jul 19, 2021 1 min read

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ હતી. જેમાં ૩૦૦થી વધુ કાર્યકરોએ આમ આદમી પાર્ટીમાં જોડાતા…

ભરૂચ : વરસાદ બાદ રાજપારડી નજીકનો સારસા ડુંગર બન્યો હિલ સ્ટેશન, સહેલાણીઓમાં ખુશીનો માહોલ

Jul 19, 2021 1 min read

ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાં એક સપ્તાહના વિરામ બાદ પુનઃ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણ આહલાદક બન્યું છે, રાજપારડી નજીક…

ભરૂચ : ધારાસભ્યની ગ્રાન્ટમાંથી નિર્માણ પામેલ ઝાડેશ્વર-મકતપુર ગ્રામ પંચાયત સુધીના રોડનું લોકાર્પણ

Jul 19, 2021 1 min read

ધારાસભ્યની ગ્રાન્ટમાંથી RCC પેવર બ્લોક રોડનું નિર્માણ, ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કરાયું રોડનું લોકાર્પણ.

ભરૂચ : જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશનની વિવિધ શાખાના નવા પ્રમુખનો પદગ્રહણ સમારોહ સંપન્ન

Jul 19, 2021 1 min read

બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ઈન્સ્ટોલેશન સેરેમની યોજાય, જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશનની શાખાના નવા પ્રમુખોનો પદગ્રહણ.