મહેસાણા: સુપ્રસિદ્ધ બહુચરાજીમાં ભાદરવી પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ
આજે પવિત્ર દિવસે ગુજરાતભર માંથી માઇભક્તો મોટી સંખ્યામાં બહુચરાજી ઉમટી દર્શનનો લાભ લીધો હતો
આજે પવિત્ર દિવસે ગુજરાતભર માંથી માઇભક્તો મોટી સંખ્યામાં બહુચરાજી ઉમટી દર્શનનો લાભ લીધો હતો
આજથી 20 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી પિતૃપક્ષ રહેશે. આ દિવસોમાં પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવામાં આવશે. ધર્મગ્રંથોમાં યાત્રાર્થે…
મેષ (અ, લ, ઇ): તમારી જાતને કોઈક રમત રમવામાં સાંકળો કેમ કે તે સનાતન યૌવનનું રહસ્ય છે. તમારૂં…
આજે રાજ્યભરમાં ગણેશ વિસર્જન થઇ રહ્યું છે ત્યારે અમદાવાદ ખાતે પણ ગણપતિ બાપ્પાને ભાવભરી વિદાય આપવામાં આવી
આજે અનંત ચૌદસ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી એટલે અનંત ચૌદસ તરીકે ઉજવવામાં આવે છે. તેને અનંત ચૌદસ…
મેષ (અ, લ, ઇ): પત્ની કદાચ તમારો ઉત્સાહ વધારશે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. આજે ઘરના કેટલાક સંવેદનશીલ…
મેષ (અ, લ, ઇ): તમારા સ્વાસ્થ્ય અંગે ચિંતા કરવાનું છોડો. બીમારી સામે તે શક્તિશાળી શસ્ત્ર છે. તમારો યોગ્ય…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી, ભાજપ તથા વન વિભાગ દ્વારા યોજાયો કાર્યક્રમ.
17 સપ્ટેમ્બર શુક્રવારે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે કે પરિવર્તિની એકાદશી અને તેને વામન એકાદશી પણ કહેવામાં…
વિશ્વકર્મા પૂજા મુહૂર્ત- વિશ્વકર્મા દિવસ, 17 સ્પટેમ્બરનાં એક કલાક 32 મિનિટ સુધી રાહુકાળ રહેશે