રાશિ ભવિષ્ય 21 નવેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
મેષ (અ, લ, ઇ): હવાઈ કિલ્લા રચવાથી તમને ફાયદો નહીં થાય. પરિવારના સભ્યોની અપેક્ષા પર પાર ઉતરવા માટે તમારે કશુંક કરવું જોઈએ. આજે તમે પૈસા બચાવવા
મેષ (અ, લ, ઇ): હવાઈ કિલ્લા રચવાથી તમને ફાયદો નહીં થાય. પરિવારના સભ્યોની અપેક્ષા પર પાર ઉતરવા માટે તમારે કશુંક કરવું જોઈએ. આજે તમે પૈસા બચાવવા
મેષ (અ, લ, ઇ): અસુરક્ષિતતા/દિશાહિનતાની ભાવના અસ્થિરતા સર્જી શકે છે. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક
મેષ (અ, લ, ઇ): બિનજરૂરી તાણ અને ચિંતા તમારા જીવનનો રસ ચૂસી લઈ તમને શુષ્ક બનાવી શકે છે. તેનાથી મુક્ત થવું જ સારૂં છે અન્યથા આ તાણ તમારી સમસ્યાને ઓર વકરાવી શકે છે
ભારત તેની વિવિધતાને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પરંતુ આ વિવિધતા માત્ર વસ્તી પુરતી મર્યાદિત નથી પણ તેમાં લોકોની ધાર્મિક માન્યતાઓ પણ સામેલ છે. કારણ કે ભારતમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં મહાભારતના ખલનાયકોની પૂજા કરવામાં આવે છે.
વડતાલની ભૂમિ ઉપર ઉજવાઈ રહેલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિતે ભારત સરકારે વડતાલના સુવર્ણ મંદિરની પોસ્ટલ ટિકિટ બહાર પાડી છે...
2, 85, 000 સ્ક્વેર યાર્ડમાં આકાર લઈ રહેલાં અક્ષર ભુવનનું બાંધકામ અસલ ભારતીય પરંપરા મુજબ કરવામાં આવી રહ્યું છે. આ આખું મ્યુઝિયમ 2 હજાર વર્ષ સુધી અડીખમ રહેશે.
હનુમાનજી મંદિર ખાતે કારતક માસના બીજા શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને ગુલાબ, ગલગોટા અને સેવંતીના 200 કિલો ફૂલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો