author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

ગુજરાતમાં ચોમાસાની પધરામણી થઈ ચૂકી છે,સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે,તો અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતનમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે દેશ |

By Connect Gujarat Desk

અમદાવાદ પ્લેનક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ પેસેન્જરના મોત નીપજ્યા હતા ત્યારે ત્રણ પૈકી 3 મૃતકોના ડીએનએ મેચ થતાં મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk

રવિવારે બપોર બાદ પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સમીસાંજે તેમજ રાતના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ભરૂચ | ગુજરાત | સમાચાર |

By Connect Gujarat Desk

વિજય રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં નિધન થતા ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો સમાચાર

By Connect Gujarat Desk

ઉત્તરાખંડની પ્રખ્યાત ચારધામ યાત્રા ફરી એકવાર કુદરતના પ્રકોપની ઝપેટમાં આવી ગઈ છે. 14 જૂને મોડી રાત્રે શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે કેદારનાથ Featured | દેશ | સમાચાર

By Connect Gujarat Desk

રાજકીય સન્માન સાથે આજે સાંજે રાજકોટમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સવારે 11 વાગ્યે પરિવારને પાર્થિવદેહ સોંપાશે. ગુજરાત | Featured | સમાચાર

By Connect Gujarat Desk

મેષ (અ, લ, ઇ):   તમે તમારા હકારાત્મક અભિગમ તથા આત્મવિશ્વાસ દ્વારા તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરો એવી શક્યતા છે. સટ્ટાકીય પ્રવૃત્તિઓ Featured | ધર્મ દર્શન | સમાચાર

By Connect Gujarat Desk

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. Featured | સમાચાર

By Connect Gujarat Desk

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. | Featured | સમાચાર ગુજરાત

By Connect Gujarat Desk

અનરાધાર વરસાદના કારણે પૂણેની ઈન્દ્રાયણી નદી પર આવેલો પુલ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં 25થી 30 લોકો તણાયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી દેશ | સમાચાર |