Connect Gujarat
ગુજરાત

કૃષિમંત્રી રાઘવજી પટેલને આવ્યો બ્રેઇન સ્ટ્રોક, રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા

કૃષિમંત્રી રાઘવજી પટેલને આવ્યો બ્રેઇન સ્ટ્રોક, રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા
X

કૃષિમંત્રી રાઘવજી પટેલની અચાનક તબિયત લથડતા તેમને રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે..

બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સઘન સારવાર શરૂ કરાઇ છે. હાલ તબિયત સુધારા ઉપર હોવાની ડોક્ટર દ્વારા વિગતો અપાઈ છે..

Next Story