અમરેલી:ગેરકાયદે સિંહદર્શન રોકવા વિશેષ ટીમની રચના,વેકેશનમાં ગીરમાં 2 લાખ પ્રવાસીઓ ઉમટશે
BY Connect Gujarat Desk5 Nov 2023 4:35 AM GMT
X
Connect Gujarat Desk5 Nov 2023 4:35 AM GMT
રજાનો માહોલ શરૂ થતા જ અમરેલી પંથકમાં દેશભરમાંથી પ્રવાસીઓ ઉમટશે. જો કે અહી મોટાભાગના પ્રવાસીઓ માત્ર જિલ્લામાંથી પસાર થશે. ગીર જંગલમાં ઓણસાલ દીપાવલી પર્વ પર બે લાખથી વધુ પ્રવાસીઓ ઉમટશે. વહીવટી તંત્ર દ્વારા આ માટે આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે. જંગલની મધ્યમાં આવેલા તુલસીશ્યામ, બાણેજ, કનકાઇ જેવા સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટશે. તુલસીશ્યામમાં પ્રવાસીઓના રોકાણ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે.
Next Story