New Update
/connect-gujarat/media/media_files/2025/07/12/img-20250712-wa0049-2025-07-12-10-34-29.jpg)
ગુરુ અને શિષ્યના સંબંધોને ઉજાગર કરતા પવિત્ર ગુરુપૂર્ણિમાના પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી
ત્યારે અંકલેશ્વરના જુના બોરભાઠા ગામ નજીક આવેલ ઓમ તપોવન આશ્રમના ગુરુદેવ નારાયણ સ્વામીજીના સાનિધ્યમાં દીવા સ્થિત બચપન પ્લે સ્કૂલના નાના ભૂલકાઓ દ્વારા ગુરૂપુર્ણિમાના પર્વની ઉજવણી કરાઈ હતી.
જેમાં ગુરુપૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે બચપન પ્લે સ્કૂલના ટ્રસ્ટી ગોપાલ શાહ, માધવી શાહ, શિવમ શાહ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
Latest Stories