New Update
/connect-gujarat/media/media_files/2025/08/04/vlcsnap-2025-08-04-21h32m52s341-2025-08-04-21-36-57.png)
ગીર સોમનાથ શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં ભક્તિની સરવાણી
વહેલી સવારે 4 વાગ્યાથી મંદિરના દ્વાર ખૂલતા જ શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/08/04/vlcsnap-2025-08-04-21h32m25s576-2025-08-04-21-37-27.png)
67 ધ્વજા પૂજા, 64 સોમેશ્વર પૂજા અને 947 રુદ્રી પાઠ સહિત અનેકવિધ પૂજાઓ યોજાઈ.
સાંજે 7 વાગ્યા સુધી 68 હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/08/04/vlcsnap-2025-08-04-21h32m41s143-2025-08-04-21-37-12.png)
ટ્રસ્ટના માન. સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈની આગેવાનીમાં પાલખી પૂજાથી યાત્રાનો પ્રારંભ થયો. મંદિર પરિસરમાં પ્રતિકૃતિ સ્વરૂપે પાલખી યાત્રા ફરતા હજારો ભક્તો જોડાયા. મંદિર બહાર ભક્તો માટે ફરાળ-ભંડારા અને નિશુલ્ક ભોજનાલયમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. વૃદ્ધો અને દિવ્યાંગો માટે ટ્રસ્ટ દ્વારા ઇલેક્ટ્રિક કાર્ટ, વ્હીલચેર અને લિફ્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી.
Latest Stories