• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

ગીરસોમનાથ: દીપડાઓના ત્રાસથી છૂટકારો અપાવવા ગ્રામજનોએ સરકારને કરી રજૂઆત

ગીરસોમનાથ જીલ્લામાં દીપડાઓના વધતા ત્રાસના કારણે ગ્રામજનો ભયભીત થઈ ઉઠ્યા છે ત્યારે સરકાર કોઈ નક્કર કામગીરી કરે એવી માંગ સાથે ગામના સરપંચો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાવવામાં આવ્યું હતું

author-image
By Connect Gujarat 26 Dec 2022 in ગુજરાત Featured
New Update
ગીરસોમનાથ: દીપડાઓના ત્રાસથી છૂટકારો અપાવવા ગ્રામજનોએ સરકારને કરી રજૂઆત

ગીરસોમનાથ જીલ્લામાં દીપડાઓના વધતા ત્રાસના કારણે ગ્રામજનો ભયભીત થઈ ઉઠ્યા છે ત્યારે સરકાર કોઈ નક્કર કામગીરી કરે એવી માંગ સાથે ગામના સરપંચો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાવવામાં આવ્યું હતું.

ગીરસોમનાથ જિલ્લાના તાલુકાના ગામના સરપંચો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર હાલમા જ કોડીનારના ઘાટવડ ગામે એક મહિલાને દીપડાએ ફાડી ખાધી હતી.અહીં સિંહ અને દીપડાઓ મોડી રાત્રે ગામડાઓમા આવી રહયા છે તો વાડી વિસ્તારોમાં હવે રહેઠાણ કરી રહયા છે.અનેક એવા ગામો છે જયાં રાત થતા જ સિંહ અને દીપડો ઘુસી રહયા છે જો કે સરપંચો નું કહેવું છે કે સિંહ રોયલ પ્રાણી છે તેનાંથી અમને ડર નથી પરંતુ તેઓને દીપડાઓનો ડર સતાવી રહયો છે ત્યારે દીપડાઓના ત્રાસથી મુક્તિ આપવા સરકાર કોઈ નક્કર કામગીરી કરે એવી માંગ કરવામાં આવી છે.

#Gujarat #ConnectGujarat #BeyondJustNews #villagers #Girsomnath #Leopards
Related Articles
Latest Stories
    Read the Next Article
    Powered by


    Subscribe to our Newsletter!




    Powered by