યોગને જીવનનું અભિન્ન અંગ બનાવવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અપીલ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવ્રતેજીએ યોગને જીવનનું અભિન્ન અંગ બનાવવા રાજ્યવાસીઓને અપીલ કરી છે

author-image
By Connect Gujarat Desk
Acharya
New Update

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવ્રતેજીએ યોગને જીવનનું અભિન્ન અંગ બનાવવા રાજ્યવાસીઓને અપીલ કરી છે

10 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌ નાગરીકોને યોગને જીવનનું અભિન્ન અંગ બનાવવા અનુરોધ કર્યો છે. દરરોજ નિયમિત રીતે અચૂક યોગ કરતા રાજ્યપાલે સૌને અપીલ કરતાં કહ્યું છે કે, યોગ માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને પણ સંપુષ્ટ કરે છે. દરેકે દરરોજ યોગાસન અને પ્રાણાયામ કરવા જ જોઈએ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌ નાગરિકોને સ્વસ્થ, નિરોગી અને સુખી થવા નિયમિત યોગ કરવા અનુરોધ કર્યો છે.
#આંતરરાષ્ટ્રીયયોગદિવસ #યોગ #રાજ્યપાલ આચાર્ય દેવવ્રત #અપીલ
Here are a few more articles:
Read the Next Article