PM નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, હાંસલપુરમાં સુઝીકી મોટર્સ પ્લાન્ટનું કરશે ઉદ્ધઘાટન

PM નરેન્દ્ર મોદી આજથી એટલે કે 25 અને 26 ઓગસ્ટના રોજ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે 4 વાગ્યે તેઓ અમદાવાદ પહોચશે, આજે નિકોલમાં મોટી જનસભાનું આયોજન છે

New Update
PM Modi Bhuj

PM નરેન્દ્ર મોદી આજથી એટલે કે 25 અને 26 ઓગસ્ટના રોજ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે 4 વાગ્યે તેઓ અમદાવાદ પહોચશે, આજે નિકોલમાં મોટી જનસભાનું આયોજન છે. જાણીએ પીએમ મોદીના પ્રવાસનો ઉદેશ અને સંપૂર્ણ કાર્યક્રમ

PM મોદી આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. જાણીએ બંને દિવસનું સંપૂર્ણ શિડ્યુઅલ શું છે.

ગુજરાત પ્રવાસનું સંપૂર્ણ શિડ્યુઅલ

PM નરેન્દ્ર મોદી 4 વાગ્યે અમદાવાદ પહોંચશે

4:30 કલાકે હરિદર્શન ચાર રસ્તાથી ખોડલ ગ્રાઉન્ડ સુધી રોડ શો

5:30 વાગ્યે નિકોલ ખોડલધામના ગ્રાઉન્ડમાં જાહેર જનસભા

8 વાગ્યે ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ રોકાણ

26 ઓગસ્ટના કાર્યક્રમ

સવારે 10 વાગ્યે હાંસલપુરમાં સુઝીકી મોટર્સ પ્લાન્ટનું ઉદ્ધઘાટન કરશે

Latest Stories