🔴 Breaking
ભરૂચ : આમોદ પાલિકા પ્રમુખના વોર્ડના સ્થાનિકોને હાલાકી, પ્રાથમિક સુવિધાઓના અભાવે કરી મુખ્ય અધિકારીને રજૂઆત…અંકલેશ્વર: હાંસોટમાં અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી, ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવાયુંઅંકલેશ્વર:  બી ડિવિઝન પોલીસ મથકના એન.ડી.પી.એસ.ના ગુનામાં સંડોવાયેલ આરોપીની પોલીસે કરી ધરપકડઅંકલેશ્વર-હાંસોટ રોડ પર મહિલાને અડફેટે લઇ મોત નિપજાવનાર ડમ્પર ચાલકની પોલીસે કરી ધરપકડનર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ,22 સપ્ટેમ્બરે કેવડિયામાં સર્જાશે ઐતિહાસિક અવસરઅંકલેશ્વર: કુખ્યાત ત્રિચી ગેંગના ત્રણ સાગરીતોની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ, રૂ.1.25 લાખનો મુદ્દામાલ કબજેઅંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે બકરા ચોરી કરતી ગેંગના 4 સાગરીતોની કરી ધરપકડ, રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર: સસ્પેનશન બાદ ઓડી કારમાં સરઘસ સાથે મંજુલાબેન પટેલે ગડખોલ ગ્રામપંચાયતના સરપંચ તરીકે સંભાળ્યો ચાર્જભરૂચ : આમોદ પાલિકા પ્રમુખના વોર્ડના સ્થાનિકોને હાલાકી, પ્રાથમિક સુવિધાઓના અભાવે કરી મુખ્ય અધિકારીને રજૂઆત…અંકલેશ્વર: હાંસોટમાં અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી, ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવાયુંઅંકલેશ્વર:  બી ડિવિઝન પોલીસ મથકના એન.ડી.પી.એસ.ના ગુનામાં સંડોવાયેલ આરોપીની પોલીસે કરી ધરપકડઅંકલેશ્વર-હાંસોટ રોડ પર મહિલાને અડફેટે લઇ મોત નિપજાવનાર ડમ્પર ચાલકની પોલીસે કરી ધરપકડનર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ,22 સપ્ટેમ્બરે કેવડિયામાં સર્જાશે ઐતિહાસિક અવસરઅંકલેશ્વર: કુખ્યાત ત્રિચી ગેંગના ત્રણ સાગરીતોની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ, રૂ.1.25 લાખનો મુદ્દામાલ કબજેઅંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે બકરા ચોરી કરતી ગેંગના 4 સાગરીતોની કરી ધરપકડ, રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર: સસ્પેનશન બાદ ઓડી કારમાં સરઘસ સાથે મંજુલાબેન પટેલે ગડખોલ ગ્રામપંચાયતના સરપંચ તરીકે સંભાળ્યો ચાર્જ
Featured

પોલીસ કનડગત કરે તો ડાયલ કરો 14449 નંબર, સરકારે જાહેર કર્યો ટોલ ફ્રી નંબર

પોલીસ અને TRBની ખોટી કનડગત સામે 14449 નંબર ડાયલ કરતા તે સીધો જ DG ઓફિસ ખાતે બનેલ કંટ્રોલ રૂમમાં પહોંચશે

પોલીસ કનડગત કરે તો ડાયલ કરો 14449 નંબર, સરકારે જાહેર કર્યો ટોલ ફ્રી નંબર

અમદાવાદમાં ઓગણજ પાસે પોલીસે એરપોર્ટથી પરત ફરતા દંપતી સાથે કરેલા તોડકાંડના કેસમાં આ મુદ્દે આજે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટને ગત સુનાવણીમાં પોલીસ સામે ફરિયાદ કરવા માટે સરકારે 14449 નંબર સરકારે જણાવ્યો હતો. જે હવે એક્ટિવેટ થઈ ચૂક્યો છે. પોલીસ સામે ફરિયાદ કરતા જ ડાયરેક્ટ DG કંટ્રોલરૂમમાં ફોન જશે. સરકારે આ નંબરની જાહેરાત કોર્ટ, પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ, મોટા ચાર રસ્તાઓ ઉપર વગેરે જગ્યાએ કરી છે. પોલીસ અને TRBની ખોટી કનડગત સામે 14449 નંબર ડાયલ કરતા તે સીધો જ DG ઓફિસ ખાતે બનેલ કંટ્રોલ રૂમમાં પહોંચશે. જ્યાંથી જે-તે શહેરના પોલીસ કમિશનર અથવા જે-તે જિલ્લાના SPને ઇ-મેઇલ દ્વારા ફરિયાદ મોકલવામાં આવશે. આ નંબરની જાહેરાત રેડિયો અને ટેલવિઝન ઉપર પણ કરવામાં આવશે.

Featured

પોલીસ કનડગત કરે તો ડાયલ કરો 14449 નંબર, સરકારે જાહેર કર્યો ટોલ ફ્રી નંબર

પોલીસ અને TRBની ખોટી કનડગત સામે 14449 નંબર ડાયલ કરતા તે સીધો જ DG ઓફિસ ખાતે બનેલ કંટ્રોલ રૂમમાં પહોંચશે

પોલીસ કનડગત કરે તો ડાયલ કરો 14449 નંબર, સરકારે જાહેર કર્યો ટોલ ફ્રી નંબર

અમદાવાદમાં ઓગણજ પાસે પોલીસે એરપોર્ટથી પરત ફરતા દંપતી સાથે કરેલા તોડકાંડના કેસમાં આ મુદ્દે આજે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટને ગત સુનાવણીમાં પોલીસ સામે ફરિયાદ કરવા માટે સરકારે 14449 નંબર સરકારે જણાવ્યો હતો. જે હવે એક્ટિવેટ થઈ ચૂક્યો છે. પોલીસ સામે ફરિયાદ કરતા જ ડાયરેક્ટ DG કંટ્રોલરૂમમાં ફોન જશે. સરકારે આ નંબરની જાહેરાત કોર્ટ, પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ, મોટા ચાર રસ્તાઓ ઉપર વગેરે જગ્યાએ કરી છે. પોલીસ અને TRBની ખોટી કનડગત સામે 14449 નંબર ડાયલ કરતા તે સીધો જ DG ઓફિસ ખાતે બનેલ કંટ્રોલ રૂમમાં પહોંચશે. જ્યાંથી જે-તે શહેરના પોલીસ કમિશનર અથવા જે-તે જિલ્લાના SPને ઇ-મેઇલ દ્વારા ફરિયાદ મોકલવામાં આવશે. આ નંબરની જાહેરાત રેડિયો અને ટેલવિઝન ઉપર પણ કરવામાં આવશે.