New Update
/connect-gujarat/media/media_files/2025/10/02/caaaacac-2025-10-02-09-38-37.jpg)
ભરૂચના ઝઘડીયા તાલુકાના તલોદરા ગામે રહેતા આરોપી રમેશભાઈ ઉર્ફે રામશો શાંતુભાઇ વસાવા તથા મરણજનાર બહેન વચ્ચે પ્રેમ સબંધ હતો અને મરણજનાર બહેન છેલ્લા બે મહિનાથી આરોપીને મળવા માંગતા ના હતા. ગઈ તા.૦૯/૦૬/૨૦૧૮ ના રોજ તલોદરા ગામની સીમમા મરણજનાર પોતાના ખેતરે તુવેર નિંદવા ગયેલા તે વખતે આરોપી મરણજનાર બહેન ખેતર ગયેલ હતી ત્યાં ગયેલ અને એકલતાનો લાભ લઇ ગળામા કુહાડી મારી હત્યા કરી હતી.ઝઘડિયા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ કેસ સેસન્સ કોર્ટ અંકલેશ્વર ખાતે ચાલી જતા તા.૨૬/૦૯/૨૦૨૫ ના રોજ કોર્ટે આરોપીને આજીવન કેદ ની સજા તથા રૂ.૨૫,૦૦૦/- દંડ ફટકારતો હુકમ કર્યો છે.
Latest Stories