• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

પાકિસ્તાનના ઉદ્યોગપતિઓ ભારત સાથે વેપાર કરવા માંગે છે ! PM શાહબાઝ શરીફને કરી રજુઆત

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના ઉદ્યોગપતિઓએ ભારત સાથે વેપાર ફરી શરૂ કરવાની માગ કરી છે.

author-image
By Connect Gujarat 26 Apr 2024 in દેશ સમાચાર
New Update
પાકિસ્તાનના ઉદ્યોગપતિઓ ભારત સાથે વેપાર કરવા માંગે છે ! PM શાહબાઝ શરીફને કરી રજુઆત

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના ઉદ્યોગપતિઓએ ભારત સાથે વેપાર ફરી શરૂ કરવાની માગ કરી છે. બુધવારે (24 એપ્રિલ) વડાપ્રધાન શાહબાઝ શરીફે સિંધમાં ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી. મિટિંગ દરમિયાન પાકિસ્તાનના મોટા બિઝનેસ સમૂહ આરિફ હબીબ ગ્રુપના વડા આરિફ હબીબે ભારત સાથે સંબંધો સુધારવાની માગ કરી.

તેમણે કહ્યું, સત્તામાં આવ્યા પછી તમે કેટલાક લોકો સાથે હાથ મિલાવ્યા, જેનો ફાયદો પાકિસ્તાનને થયો. હવે અમે કેટલાક વધુ લોકો સાથે હાથ મિલાવવા માગીએ છીએ. પહેલા ભારત સાથે હાથ મિલાવો જેથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને ફાયદો થાય. પછી અદિયાલા જેલમાં બંધ ઈમરાન સાથે હાથ મિલાવ્યા. જેથી દેશમાં રાજકીય સ્થિરતા આવે. રાજકીય સ્થિરતા સાથે, વ્યવસાયો પાકિસ્તાનમાં સારી રીતે કામ કરી શકશે.સિંધમાં વડાપ્રધાન શાહબાઝ શરીફના ભાષણ પછી બેઠકમાં પ્રશ્નો અને જવાબોનો સિલસિલો શરૂ થયો. ઘણા પાકિસ્તાની ઉદ્યોગપતિઓએ પાકિસ્તાનની આર્થિક નીતિઓ પર શેહબાઝ શરીફ પર સવાલ ઉઠાવ્યા. કેટલાક ઉદ્યોગપતિઓએ વડાપ્રધાન શરીફના વખાણ પણ કર્યા હતા. ઉદ્યોગપતિઓએ સરકારને આર્થિક નીતિઓ માટે પ્રસ્તાવ પણ આપ્યો છે.

#India #CGNews #Business #Pakistan #Submitted #PM Shahbaz Sharif #Pakistani businessmen
Related Articles
Latest Stories
    Read the Next Article
    Powered by


    Subscribe to our Newsletter!




    Powered by