ભરૂચ: જુના તવરા ગામે નર્મદા પરિક્રમાવાસીઓ માટે અન્નક્ષેત્ર અને રહેવાની સુવિધા ઉભી કરાય
ભરૂચના જુના તવરા ગામે નર્મદા પરિક્રમાવાસીઓ માટે અન્નક્ષેત્ર અને રહેવાની સુવિધા ઉભી કરવામાં આવી છે.જેનો નર્મદા પરિક્રમાવાસીઓ લાભ લઈ રહ્યા છે.
ભરૂચના જુના તવરા ગામે નર્મદા પરિક્રમાવાસીઓ માટે અન્નક્ષેત્ર અને રહેવાની સુવિધા ઉભી કરવામાં આવી છે.જેનો નર્મદા પરિક્રમાવાસીઓ લાભ લઈ રહ્યા છે.
નર્મદા જિલ્લામાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર મામલે સાંસદ મનસુખ વસાવાને નનામો પત્ર મળ્યો છે જેમાં ભાજપ-કોંગ્રેસ અને આપના નેતાઓના નામનો ઉલ્લેખ જોવા મળતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે
સોમવારે શરૂઆતના કારોબારમાં મુખ્ય શેરબજાર સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી, લાલ નિશાનમાં ખુલ્યા, જેનું મુખ્ય કારણ સર્વિસ અને રિયલ્ટી શેરોમાં ઘટાડો અને વિદેશી ભંડોળના સતત આઉટફ્લો હતા.
આજે દિવંગત અભિનેતા ધર્મેન્દ્રનો 90મો જન્મદિવસ છે. તેઓ ભલે ગયા હોય, પરંતુ તેઓ હંમેશા તેમના ચાહકોના હૃદય પર રાજ કરશે.
તાજેતરમાં, એપલે તેની સ્માર્ટવોચમાં એક નવું હાઇપરટેન્શન નોટિફિકેશન ફીચર પણ ઉમેર્યું છે, જે તમને હાઈ બ્લડ પ્રેશરના જોખમ વિશે ચેતવણી આપી શકે છે.
શનિવાર, 6 ડિસેમ્બર, 2025 ના રોજ, ભારતીય ક્રિકેટમાં એક અનોખી ઘટના બની. નાના ભાઈએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની પહેલી ODI સદી ફટકારી, ત્યારે મોટા ભાઈએ ઘરેલુ ક્રિકેટમાં તેની પહેલી T20 અડધી સદી પૂરી કરી
ઉત્તરપૂર્વીય કોલંબિયામાં બે પોલીસ અધિકારીઓ માર્યા ગયા છે. કોલંબિયા સરકારે નેશનલ લિબરેશન આર્મી (NLA) ને દોષી ઠેરવી છે, જે 1960 ના દાયકાથી કોલંબિયામાં સક્રિય માર્ક્સવાદી ગેરિલા દળ છે.