ભરૂચ: ઝઘડિયાના ઇન્દોર ગામના આગેવાનોએ ગ્રામપંચાયતની નિતીના વિરોધમાં કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર
આ બેઠકની જાણ ફક્ત સરપંચના અંગત લોકો લોકોને તત્કાળ ધોરણે આપવામાં આવી, અને ગામના મોટાભાગના લોકોને અજાણ રાખવામાં આવ્યા હતા
આ બેઠકની જાણ ફક્ત સરપંચના અંગત લોકો લોકોને તત્કાળ ધોરણે આપવામાં આવી, અને ગામના મોટાભાગના લોકોને અજાણ રાખવામાં આવ્યા હતા
ભરૂચના ઝઘડિયા તાલુકાના તવડી ગામની પ્રાથમિક શાળામાં સફાઈ કામગીરી વેળા ઇજાગ્રસ્ત થયેલ બાળકના પરિવારની યુથ પાવર ગ્રુપમાં સભ્યોએ મુલાકાત લીધી હતી અને ન્યાયની માંગ કરી હતી
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં એસટી. ડેપોથી ટંકારી ભાગોળ સુધીના RCC માર્ગનું વરસાદના કારણે રોકવામાં આવેલું કામ આજથી ફરી શરૂ કરવામાં આવ્યું છે.
અંકલેશ્વરની ખરોડ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મરાતા વિવાદ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીને હાથમાંથી લોહી નીકળતા હોસ્પિટલમાં લઈ જતા બે ટાંકા લેવાની ફરજ પડી હતી
ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એચ.જી.ગોહીલની સુચનાના આધારે પોલીસકર્મીઓ પેટ્રોલિંગમાં હતા એ દરમ્યાન બાતમી મળી હતી કે પીકઅપ ગાડી નંબર GJ-16-AW-4296 માં ગેરકાયદેસર સ્ક્રેપનો ભંગાર ભર્યો છે
સુરતના કતારગામના નાનીવેડ વિસ્તારમાં આવેલા વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં નેનુ રજનીભાઈ વાવડીયા પરિવાર સાથે રહેતી હતી.પિતા બાંધકામનો કામ ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ભાટગામમાં એસટી બસની સુવિધા અચાનક બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે,અને વિદ્યાર્થીઓ દ્વારા સંગઠિત થઈને એસટી ડેપો ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.