આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમા, 85 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે

New Update
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમા, 85 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. સવારે 10 વાગ્યે અમદાવાદના સાબરમતી ખાતે સરકારી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. બપોરે 1.30 વાગ્યે રાજસ્થાનના પોખરણ જશે. પોખરણમાં ‘ભારત શક્તિ’ કવાયત જોશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તેલંગાણાની મુલાકાતે જવાની શક્યતા છે, જ્યાં તેઓ આગામી લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી બૂથ કમિટીના પ્રમુખ અને પાર્ટીના અધિકારીઓ સાથે બેઠક કરશે.