સંસદનાં ચોમાસુ સત્ર વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી આપ્યું રાજીનામું

આજથી સંસદનું ચોમાસું સત્ર શરુ થયું છે ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું છે.

New Update
president

આજથી સંસદનું ચોમાસું સત્ર શરુ થયું છે ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે સ્વાસ્થ્યના કારણોનો ઉલ્લેખ કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક પત્ર મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, હું બંધારણના અનુચ્છેદ 67 (A) મુજબ તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપું છું.

GwZJRQ9bEAAEEys

Latest Stories