દિનેશ કાર્તિકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃતિ

ટીમ ઈન્ડિયાના અનુભવી વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી

New Update
dinesh kartik

dinesh kartik

ટીમ ઈન્ડિયાના અનુભવી વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.

શનિવારે અનુભવી ખેલાડીએ સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરાત કરી હતી. . તેણે ભાવનાત્મક પોસ્ટ કરી પ્રશંસકો અને કોચનો આભાર માન્યો હતો. 

Latest Stories