ટીમ ઇન્ડિયાના દિગ્ગજ સ્પિનર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કર્યું અલવિદા
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ સ્પિનર આર.અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી નિવૃત્તિની જાહેરાત કરી છે,તેઓના આ નિર્ણયથી તેઓના ચાહકોએ આંચકો અનુભવ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ સ્પિનર આર.અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી નિવૃત્તિની જાહેરાત કરી છે,તેઓના આ નિર્ણયથી તેઓના ચાહકોએ આંચકો અનુભવ્યો છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા મેથ્યુ વેડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 8 મહિના પહેલા આ વર્ષે માર્ચમાં તેણે શેફિલ્ડ
ટીમ ઈન્ડિયાના અનુભવી વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી
ડેવિડ વિલીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ શેર કરીને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.