અંકલેશ્વર: ગાંધી જયંતિ નિમિત્તે ઉમરવાડા ગ્રામપંચાયતની વિશેષ ગામસભા યોજાય, વિવિધ મુદ્દે કરાય ચર્ચા
ઉમરવાડા ગ્રામપંચાયતના સરપંચ ઈમ્તિયાઝ માકરોડની અધ્યક્ષતામાં આ બેઠક રાજ્ય સરકારના પરિપત્ર અને તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાઈ..…
ઉમરવાડા ગ્રામપંચાયતના સરપંચ ઈમ્તિયાઝ માકરોડની અધ્યક્ષતામાં આ બેઠક રાજ્ય સરકારના પરિપત્ર અને તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાઈ..…
અંકલેશ્વર: ઉદ્યોગ મંડળના હોદ્દેદારો દ્વારા ગાંધી જયંતી નિમિત્તે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી…
સ્વચ્છતાના આગ્રહી એવા મહાત્મા ગાંધીને જન્મ જયંતી નિમિત્તે ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા સ્વચ્છતા અંગેના શપથ પણ લેવામાં…
ગાંધીજી જન્મ જયંતી તા.૨જી ઓકટોબરે ભરૂચ જિલ્લાના આદિવાસી ગામોમા વિશેષ ગ્રામસભા યોજાશે જેનો મુખ્ય હેતુ આદિવાસીઓને સર્વક્ષેત્રે વિકાસપથ…
શ્રી રેવા સેવા સમન્વય સમિતિ-ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લાના જંબુસરમાં કાર્યરત પાઠદાન કેન્દ્ર દ્વારા 2જી ઓક્ટોબર ગાંધી જયંતિની ઉજવણી…
લાયન્સ ક્લબ દ્વારા પશ્ચિમ રેલવેના સહયોગથી ગાંધી જયંતિ નિમિતે સફાઈ અને સત્યના સૂત્રને અનુલક્ષીને સફાઈ અભિયાન હાથ ધરવામાં…
જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં ગાંધી જયંતિ નિમિત્તે રોટરી ક્લબ ભરૂચ-હેરિટેજ અને ભરૂચ નગરપાલિકાના સહયોગથી સફાઈ અભિયાન હાથ ધરવામાં…
ગાંધી જયંતિ હોય જેથી લોકો ખાદી માટે પ્રેરાય તે હેતુ સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ખાદીની ખરીદી પણ…
મીની રાજઘાટ તરીકે ઓળખાતા અરવલ્લી જિલ્લાના મહાદેવ ગ્રામ બાકરોલ સ્થિત પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્મારક ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
ગાંધી જયંતિ પૂર્વે 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત દેશભરમાં સ્વછાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું