ચૈત્ર નવરાત્રિમાં ભૂલથી પણ ના કરતા આ કાર્યો, મા દુર્ગાને પ્રસન્ન કરવા અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરવા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
એવી માન્યતા છે કે નવરાત્રિમાં માં આદિશક્તિની ઉપાસના કરવાથી ભક્તોનું કલ્યાણ થાય છે. ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
એવી માન્યતા છે કે નવરાત્રિમાં માં આદિશક્તિની ઉપાસના કરવાથી ભક્તોનું કલ્યાણ થાય છે. ઈચ્છાઓ પૂર્ણ થાય છે.