ભાવનગર : જવાહર મેદાનના મેળામાં આતંક મચાવનાર અસામાજિક તત્વો સામે પોલીસનો સપાટો,આરોપીઓની કરી ધરપકડ
ભાવનગર શહેરના જવાહર મેદાનમાં આયોજિત લોકમેળામાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો,જોકે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવ્યું…
ભાવનગર શહેરના જવાહર મેદાનમાં આયોજિત લોકમેળામાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો,જોકે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવ્યું…