ભરૂચ:જાણીતા તબીબે જન્મ દિવસે પાંજરાપોળ ખાતે પહોંચી ગૌ પૂજન કર્યું, કોરોના કાળમાં લોકોની સેવા કરવાના મળેલા અવસર બદલ આભાર વ્યક્ત કર્યો
ભરૂચના જાણીતા તબીબ ડો. કેતન દોશીએ પાંજરાપોળ ખાતે ગૌ પૂજા કરી પોતાના જન્મદિનની ઉજવણી કરી
ભરૂચના જાણીતા તબીબ ડો. કેતન દોશીએ પાંજરાપોળ ખાતે ગૌ પૂજા કરી પોતાના જન્મદિનની ઉજવણી કરી