અંકલેશ્વર ન.પા.ના કર્મચારી રઘુવીરસિંહ મહિડા વિરુદ્ધ વધુ એક દરખાસ્ત, વેરઝેરમાં સ્વ.નિલેશ પટેલના પરિવારજનોને મરણનું પ્રમાણપત્ર ન આપ્યું હોવાના આક્ષેપ
જન્મ મરણ શાખાના કર્મચારીએ સ્વ. કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું મરણનું ફોર્મ ખોટી રીતે હદનો મુદ્દો ઉઠાવી પરત મોકલતા…
