અંકલેશ્વર : નાના ઉદ્યોગોને પડતી તકલીફો અંગે ચર્ચા કરવા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો.
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારના 500 ક્વાટર્સ સ્થિત માધવ સદન ખાતે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારના 500 ક્વાટર્સ સ્થિત માધવ સદન ખાતે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો