સુરત: સફાઈની ફરિયાદ બાદ વર્ષોથી એક જ સ્થળે ચોંટેલા કર્મીઓની બદલી થશે
30 ટકા ઉપરાંત ઘણા પંચીગ કરીને સફાઇ કામદારો જતા રહેતા હોવાથી સફાઇની કામગીરી ઉપર અસર થઇ રહી છે.
30 ટકા ઉપરાંત ઘણા પંચીગ કરીને સફાઇ કામદારો જતા રહેતા હોવાથી સફાઇની કામગીરી ઉપર અસર થઇ રહી છે.
નિર્મલનગર આવાસ થયું 12 વર્ષમાં જ જર્જરિત વસવાટ કરતાં સફાઈકર્મીઓને હાલકીનો સામનો વારંવારની રજૂઆતો છતાં યોગ્ય નિરાકરણ નહીં