પંચમહાલ: સસ્તા અનાજની દુકાનમાં યોગ્ય રીતે અનાજના જથ્થાનું વિતરણ ન કરવામાં આવતુ હોવાના આક્ષેપ
રીંછીયા ગામમાં સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને યેનકેન પ્રકારના બહાના બતાવીને અનાજ આપવામાં નથી આવતું
રીંછીયા ગામમાં સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને યેનકેન પ્રકારના બહાના બતાવીને અનાજ આપવામાં નથી આવતું
સરકારે 2022માં નક્કી થયા મુજબ 20000 કમિશન આપવાનો વાયદો કર્યો હતો. જો કે સરકારે વાયદો પૂરો ન કરતા…