🔴 Breaking
છોટાઉદેપુર : રાજવાસણા ખાતે હેરણ નદી પર અંદાજે રૂ.80 કરોડના ખર્ચે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ સફળતાપૂર્વક આકાર પામ્યોભાવનગર : ઉખલા ગામના વાડી વિસ્તારમાં કુવામાં પડી જતા ત્રણ યુવકોના મોત,અકસ્માત કે અન્ય કારણ તપાસનો વિષય!ભરૂચ : સરકાર અને પાવર ગ્રીડ કોર્પોરેશન સામે ખેડૂતોએ બાંયો ચડાવી, વિશાળ રેલી નીકળતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયુંસુરત : સચિનમાં શ્રી મહાવીર પેલેસનો જર્જરિત ગેટ ધરાશાયી થતાં 4 વર્ષના માસુમ સનીનું મોતસુરત : ફૂડ પોઈઝનિંગમાં સપડાયો પરિવાર,શનિવારે રાત્રે મંગાવેલું ભોજન બન્યું કાળ, 5 વર્ષની આર્યાનું નીપજ્યું કરૂણ મોત!સુરેન્દ્રનગર : તલાટીની નોકરીના નામે રૂ.25 લાખની ઠગાઈ કરનાર નકલી અધિકારી મેહુલ શાહ ઉદેપુરથી ઝડપાયો રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણીથી સહકારી રાજકારણ ગરમાયું, ભાજપના બે કદાવર જૂથો વચ્ચે આરપારનો જંગ!વાવ-થરાદ : સગીરા પર દુષ્કર્મ ગુજારનાર બે નરાધમને સેશન્સ કોર્ટે ફટકારી 20 વર્ષની આકરી કેદની સજાછોટાઉદેપુર : રાજવાસણા ખાતે હેરણ નદી પર અંદાજે રૂ.80 કરોડના ખર્ચે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ સફળતાપૂર્વક આકાર પામ્યોભાવનગર : ઉખલા ગામના વાડી વિસ્તારમાં કુવામાં પડી જતા ત્રણ યુવકોના મોત,અકસ્માત કે અન્ય કારણ તપાસનો વિષય!ભરૂચ : સરકાર અને પાવર ગ્રીડ કોર્પોરેશન સામે ખેડૂતોએ બાંયો ચડાવી, વિશાળ રેલી નીકળતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયુંસુરત : સચિનમાં શ્રી મહાવીર પેલેસનો જર્જરિત ગેટ ધરાશાયી થતાં 4 વર્ષના માસુમ સનીનું મોતસુરત : ફૂડ પોઈઝનિંગમાં સપડાયો પરિવાર,શનિવારે રાત્રે મંગાવેલું ભોજન બન્યું કાળ, 5 વર્ષની આર્યાનું નીપજ્યું કરૂણ મોત!સુરેન્દ્રનગર : તલાટીની નોકરીના નામે રૂ.25 લાખની ઠગાઈ કરનાર નકલી અધિકારી મેહુલ શાહ ઉદેપુરથી ઝડપાયો રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણીથી સહકારી રાજકારણ ગરમાયું, ભાજપના બે કદાવર જૂથો વચ્ચે આરપારનો જંગ!વાવ-થરાદ : સગીરા પર દુષ્કર્મ ગુજારનાર બે નરાધમને સેશન્સ કોર્ટે ફટકારી 20 વર્ષની આકરી કેદની સજા

Tag: <span>સ્નેહમિલન સમારોહ</span>

અંકલેશ્વર: મોતાલી ગામ નજીક ધનગર પાલ એકીકરણ સ્નેહમિલન સંમેલન યોજાયું

Jan 2, 2026 1 min read

અંકલેશ્વરના મોતાલી ગામ પાસે ધનગર પાલ એકીકરણ સ્નેહ સંમેલન યોજાયું જેમાં રાષ્ટ્રીય ધનગર મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.ધનગર વિશેષ…

ભરૂચ: કડવા પાટીદાર પરિવાર મંડળનો સ્નેહમિલન સમારોહ યોજાયો, સમાજના સભ્યો ઉત્સાહભેર જોડાયા

Dec 21, 2025 1 min read

શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળ દ્વારા સમાજમાં એકતા,ભાઈચારો અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા હેતુસર સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં…

ભરૂચ: ભોલાવ જિલ્લા પંચાયત બેઠકનો નુતનવર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો, ભાજપના કાર્યકરો જોડાયા

Nov 17, 2025 1 min read

ભરૂચની ભોલાવ જિલ્લા પંચાયત બેઠકના નુતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં…

ભરૂચ: ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો, બિહાર ચૂંટણીમાં મળેલ વિજયની ખુશી વ્યક્ત કરાય

Nov 15, 2025 1 min read

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિવિધ વોર્ડના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ…

અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો, રાજ્યમંત્રી ઈશ્વર પટેલનું અભિવાદન કરાયું…

Nov 6, 2025 1 min read

અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતા હેઠળ નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ |…

સુરત : જવેલરી અને જવેલર્સ હોલસેલ એસોસિએશન દ્વારા સ્નેહમિલ સમારોહ યોજાયો,કેન્દ્ર મંત્રી સહિત ગૃહરાજ્ય મંત્રી રહ્યા ઉપસ્થિત

Apr 20, 2025 1 min read

સુરતમાં  જવેલરી અને જવેલર્સ એસોસિએશન દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ,ગૃહમંત્રી હર્ષ સંઘવી,તેમજ…

અંકલેશ્વર: BJPના અન્ય ભાષાભાષી સેલ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાશે,બિહાર સ્થાપના દિવસની કરાશે ઉજવણી !

Apr 12, 2025 1 min read

ભરૂચ જિલ્લા ભાજપના અન્ય ભાષાભાસી સેલ દ્વારા બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું…

ભરૂચ: રોટરી હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો

Nov 23, 2024 1 min read

ભરૂચના પી.ડી.શ્રોફ રોટરી હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીની અધ્યક્ષતામાં નુતન વર્ષના ઉપલક્ષમાં સ્નેહ મિલન અને…

અંકલેશ્વર: શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિનો સ્નેહમિલન સમારોહ યોજાયો,આગેવાનો રહ્યા ઉપસ્થિત

Nov 9, 2024 1 min read

અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના સ્નેહમિલન સમારોહ તેમજ કારોબારી બેઠકનું શહેરમાં આવેલ સનત રાણા હોલ ખાતે આયોજન…

અંકલેશ્વર : યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયો સ્નેહમિલન સમારોહ, શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું…

Dec 25, 2023 1 min read

રાણા સમાજ સ્નેહમિલન સમારોહમાં વાપીથી લઇ ચરોતર સુધીના રાણા સમાજના પ્રમુખ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.