અમદાવાદ: સોનાના વેપારી વોશરૂમ ગયા અને નોકર રૂ.1.25 કરોડના દાગીનાની ચોરી કરી થયો ફરાર
કૃષ્ણનગરમાં આદિશ્વર કેનાલ પાસે વોશરૂમ માટે ગયેલા માણેકચોકના સોનીનો નોકર એક્ટિવા અને 1.25 કરોડના સોનાનાં ઘરેણાં લઈને ભાગી
કૃષ્ણનગરમાં આદિશ્વર કેનાલ પાસે વોશરૂમ માટે ગયેલા માણેકચોકના સોનીનો નોકર એક્ટિવા અને 1.25 કરોડના સોનાનાં ઘરેણાં લઈને ભાગી