અમરેલી : 8 દિવસ સુધી 2 વાલ્વ ખુલ્લા રાખી 34 ચેકડેમોને છલોછલ ભરાશે, પીવા-સિંચાઈના પાણીની સમસ્યાનો અંત
વડીયા તાલુકાના રામપુર ગામે લોકોને પીવાના પાણીથી લઈને ખેડૂતોને સિંચાઈના પાણી માટેની સર્જાતી વિકટ સમસ્યાનો અંત આવ્યો છે.
વડીયા તાલુકાના રામપુર ગામે લોકોને પીવાના પાણીથી લઈને ખેડૂતોને સિંચાઈના પાણી માટેની સર્જાતી વિકટ સમસ્યાનો અંત આવ્યો છે.