ભરૂચ : વાગરા-વિલાયતની જ્યુબિલન્ટ કંપનીમાં શ્રમિકોને મુકવા જતી વેળા પિકઅપ વાન પલટી મારી, 2 શ્રમિકોના મોત…
વાગરા તાલુકામાં આવેલ વિલાયત જીઆઇડીસી નજીક પિકઅપ વાન અચાનક પલટી મારી જતાં દુર્ઘટનામાં 2 શ્રમિકોના મોત નિપજ્યાં હતા.
વાગરા તાલુકામાં આવેલ વિલાયત જીઆઇડીસી નજીક પિકઅપ વાન અચાનક પલટી મારી જતાં દુર્ઘટનામાં 2 શ્રમિકોના મોત નિપજ્યાં હતા.