અંકલેશ્વર: અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે યોજાયો દિવ્યાંગ કેમ્પ,રાજસ્થાનના સી.એમ.અશોક ગહેલોત રહ્યા ઉપસ્થિત
રાજસ્થાનના સી.એમ.અશોક ગહેલોતે જણાવ્યુ હતું કે અહેમદ પટેલ સાથે તેઓના 40 વર્ષ કરતાં પણ વધુ સમયથી સંબંધ રહ્યા…
રાજસ્થાનના સી.એમ.અશોક ગહેલોતે જણાવ્યુ હતું કે અહેમદ પટેલ સાથે તેઓના 40 વર્ષ કરતાં પણ વધુ સમયથી સંબંધ રહ્યા…
કોંગ્રેસના અગ્રણી રાષ્ટ્રીય નેતા અને અંકલેશ્વરના પીરામણ ગામના મૂળ વતની મર્હુમ અહેમદભાઈ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલ વોર્ડ નંબર 1માં રૂપિયા 5 લાખથી વધુના ખર્ચે નવનિર્માણ પામનાર રોડ અને પેવર…
બાળકોના કલરવથી શાળા સંકુલો ગુંજી ઉઠયા હતા તો તેઓના ચહેરાઓ પર પણ ઉત્સાહ નજરે પડતો હતો.
મીરાનગર પાસે ઝાડીઓમાંથી મળ્યો હતો મૃતદેહ, મૃતકના પીએફના નાણા મેળવવા ઘડયો હત્યાનો પ્લાન
અંકલેશ્વરની સજોદ હાઈસ્કૂલના 49 વર્ષીય આચાર્ય વિરેન ઘડિયાળી ઉપર ધો.10 ની છાત્રાને સ્કૂલે બોલાવી કારમાં બેસાડી શારીરિક અડપલાં…
અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર-9માં આવેલ રાધે પાર્ક સોસાયટીના મુખ્ય માર્ગનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલી નવજીવન હોટલ પાસેથી તસ્કરો આખેઆખું એટીએમ ઉઠાવી ગયાં હતાં
અંકલેશ્વરમાં ફરીએકવાર બે સ્થળોએથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગણેશ રો-હાઉસ ખાતે બે જેટલા મકાનોના રાત્રી દરમિયાન તાળાં તૂટવા પામ્યા હતા