મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, 400થી વધુ લોકો મચ્છુનદીમાં પટકાયા, રાજકોટ કચ્છથી તરવૈયા બોલવાયા
પુલના બે ભાગ થઈને તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નીચે પટકાયા હતા.
પુલના બે ભાગ થઈને તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નીચે પટકાયા હતા.